
સતલાસણા-ખેરાલુ હાઈવે પર બસ-ઈકો અકસ્માતમાં બેનાં મોત અને છ ઘાયલ; અંબાજી-રાજપીપળા બસ અને બરોડા ઈકો વચ્ચે ટક્કર.
Published on: 22nd July, 2025
મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર બસ અને ઇકો વચ્ચે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, છ ઘાયલ. અંબાજીથી રાજપીપળા જતી બસ અને બરોડાથી આવતી ઇકો વચ્ચે ટક્કર થઈ. હાઇવે નિર્માણનું કામ ધીમું હોવાથી અકસ્માતો વધ્યા છે. બીજી તરફ દેવગઢ બારીયામાં ટ્રેક્ટર પલટી ખાતાં એક વ્યક્તિનું મોત થયું છે.
સતલાસણા-ખેરાલુ હાઈવે પર બસ-ઈકો અકસ્માતમાં બેનાં મોત અને છ ઘાયલ; અંબાજી-રાજપીપળા બસ અને બરોડા ઈકો વચ્ચે ટક્કર.

મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર બસ અને ઇકો વચ્ચે અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, છ ઘાયલ. અંબાજીથી રાજપીપળા જતી બસ અને બરોડાથી આવતી ઇકો વચ્ચે ટક્કર થઈ. હાઇવે નિર્માણનું કામ ધીમું હોવાથી અકસ્માતો વધ્યા છે. બીજી તરફ દેવગઢ બારીયામાં ટ્રેક્ટર પલટી ખાતાં એક વ્યક્તિનું મોત થયું છે.
Published on: July 22, 2025