
જામનગર મનપાના ઢોર ડબ્બામાંથી એક મહિનામાં 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલાઈ.
Published on: 22nd July, 2025
જામનગર મનપાના ઢોર ડબ્બા હાઉસફુલ થતા, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવથી 1038 ગાયોને કચ્છની કચ્છી ભાનુશાલી સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં મોકલાઈ. પ્રત્યેક ગાયના ₹10,700 ના અનુદાન સાથે મોકલાઈ, કાર્યવાહી ચાલુ છે. રસ્તા પર રખડતા ઢોર પકડીને ડબ્બામાં મૂકવામાં આવે છે.
જામનગર મનપાના ઢોર ડબ્બામાંથી એક મહિનામાં 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલાઈ.

જામનગર મનપાના ઢોર ડબ્બા હાઉસફુલ થતા, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવથી 1038 ગાયોને કચ્છની કચ્છી ભાનુશાલી સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં મોકલાઈ. પ્રત્યેક ગાયના ₹10,700 ના અનુદાન સાથે મોકલાઈ, કાર્યવાહી ચાલુ છે. રસ્તા પર રખડતા ઢોર પકડીને ડબ્બામાં મૂકવામાં આવે છે.
Published on: July 22, 2025