ધનખડનું રાજીનામું: કોંગ્રેસનો દાવો, કોઈ મોટું કારણ છે, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં હાજર નહોતા.
ધનખડનું રાજીનામું: કોંગ્રેસનો દાવો, કોઈ મોટું કારણ છે, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં હાજર નહોતા.
Published on: 22nd July, 2025

ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામાં પર કોંગ્રેસના સવાલ: સ્વાસ્થ્ય કારણ નથી? નડ્ડા-રિજિજૂ મીટિંગમાં ગેરહાજર રહ્યા. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો કે રાજીનામા પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે છે, સ્વાસ્થ્ય નહીં. ધનખડે બંધારણની કલમ 67 (A) હેઠળ રાજીનામું આપ્યું, જેનાથી વિપક્ષો ચોંકી ઉઠ્યા. Congress આ રાજીનામાં પર પ્રશ્નો ઉઠાવી રહી છે.