
શાહિદ આફ્રિદીએ શિખર ધવન વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, ભારતીય ખેલાડીઓ નિરાશ થયાનું જણાવ્યું.
Published on: 21st July, 2025
IND vs PAK WCL Match રદ થતા શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓક્યું. તેણે કહ્યું કે ભારતીય ક્રિકેટરો મેચ ન રમી શકવાથી નિરાશ થયા હતા. આ ઉપરાંત તેણે આ મેચ રદ થવા માટે શિખર ધવનને દોષી ઠેરવ્યો હતો. પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતીય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કર્યો હતો.
શાહિદ આફ્રિદીએ શિખર ધવન વિશે વાંધાજનક શબ્દો વાપર્યા, ભારતીય ખેલાડીઓ નિરાશ થયાનું જણાવ્યું.

IND vs PAK WCL Match રદ થતા શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓક્યું. તેણે કહ્યું કે ભારતીય ક્રિકેટરો મેચ ન રમી શકવાથી નિરાશ થયા હતા. આ ઉપરાંત તેણે આ મેચ રદ થવા માટે શિખર ધવનને દોષી ઠેરવ્યો હતો. પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતીય ખેલાડીઓએ મેચનો બહિષ્કાર કર્યો હતો.
Published on: July 21, 2025