
ઈન્ડોનેશિયા જહાજમાં આગ: પાંચનાં મોત, 280 બચાવ્યા. KM Barcelona VIA જહાજમાં દુર્ઘટના.
Published on: 21st July, 2025
ઈન્ડોનેશિયાના દરિયામાં 284 લોકો ભરેલા KM Barcelona VIA જહાજમાં આગ લાગી. ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી. દરિયા કિનારો નજીક હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 18 ઘાયલ થયા. ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા. અનેક લોકો હજુ પણ લાપતા છે.
ઈન્ડોનેશિયા જહાજમાં આગ: પાંચનાં મોત, 280 બચાવ્યા. KM Barcelona VIA જહાજમાં દુર્ઘટના.

ઈન્ડોનેશિયાના દરિયામાં 284 લોકો ભરેલા KM Barcelona VIA જહાજમાં આગ લાગી. ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી. દરિયા કિનારો નજીક હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 18 ઘાયલ થયા. ઈન્ડોનેશિયાની નેવીના ત્રણ જહાજ બચાવ અભિયાનમાં જોડાયા. અનેક લોકો હજુ પણ લાપતા છે.
Published on: July 21, 2025