
ધોરણ 8: NCERTના પુસ્તકોમાં બદલાવ, નવા પુસ્તકોનું પ્રકાશન શરૂ, કયા ચેપ્ટર હટાવાયા તેની માહિતી.
Published on: 17th July, 2025
NCERT દ્વારા ધોરણ-8 સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ફેરફાર સાથે નવા પુસ્તકોનું પ્રકાશન શરૂ. શિવાજી, બાબર, અકબર અને ઔરંગઝેબના ઇતિહાસમાં ફેરફાર. પુસ્તકમાં શું બદલાવ થયા, કયા ચેપ્ટર હટાવાયા, કઈ માહિતી ઘટાડવામાં આવી? નવા પુસ્તકો માર્કેટમાં આવી ગયા છે, પરંતુ NCERT દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ધોરણ 8: NCERTના પુસ્તકોમાં બદલાવ, નવા પુસ્તકોનું પ્રકાશન શરૂ, કયા ચેપ્ટર હટાવાયા તેની માહિતી.

NCERT દ્વારા ધોરણ-8 સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ફેરફાર સાથે નવા પુસ્તકોનું પ્રકાશન શરૂ. શિવાજી, બાબર, અકબર અને ઔરંગઝેબના ઇતિહાસમાં ફેરફાર. પુસ્તકમાં શું બદલાવ થયા, કયા ચેપ્ટર હટાવાયા, કઈ માહિતી ઘટાડવામાં આવી? નવા પુસ્તકો માર્કેટમાં આવી ગયા છે, પરંતુ NCERT દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Published on: July 17, 2025