CBI દ્વારા ભૂતપૂર્વ Police Commissionerને Clean Chit: મુંબઈના ભૂતપૂર્વ Police Commissionerને વધુ બે કેસમાં CBIની Clean Chit.
Published on: 28th July, 2025

માજી Police Commissioner પરમવીર સિંહને બે ખંડણી કેસમાં CBIએ Clean Chit આપી છે. આઘાડી સરકારમાં Paramvir સામે પાંચ કેસ દાખલ હતા, જેમાંથી બે કેસમાંથી હવે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી સર્વ પાંચ કેસ CBIએ લીધા હતા. CBIએ વેપારી કેતન તન્નાની ફરિયાદ આધારે 2021માં દાખલ ખંડણીના કેસમાં થાણે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.