નવસારીમાં શ્રાવણિયો વરસાદ: વાંસદામાં સૌથી વધુ 2.98 ઇંચ વરસાદ નોંધાયો, રસ્તાઓ પર પાણી ભરાયા.
નવસારીમાં શ્રાવણિયો વરસાદ: વાંસદામાં સૌથી વધુ 2.98 ઇંચ વરસાદ નોંધાયો, રસ્તાઓ પર પાણી ભરાયા.
Published on: 28th July, 2025

નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાંસદામાં 2.98 ઇંચ વરસાદ પડ્યો છે, રસ્તાઓ પર પાણી ભરાયા છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટી વધી છે. જૂન અને કેલીયા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા છે.