જામનગરના પિતા-પુત્રની અખંડ ભારતયાત્રા: વેગનઆર કારમાં 45000 કિમીનો પ્રવાસ, 8 વર્ષનો સહજ સૌથી નાનો યાત્રી.
જામનગરના પિતા-પુત્રની અખંડ ભારતયાત્રા: વેગનઆર કારમાં 45000 કિમીનો પ્રવાસ, 8 વર્ષનો સહજ સૌથી નાનો યાત્રી.
Published on: 28th July, 2025

રાધાગોવિંદજી અને તેમના 8 વર્ષના પુત્ર સહજે "વિવેકાનંદ ગ્નાન જ્યોત યાત્રા" અંતર્ગત અખંડ ભારતયાત્રા કરી રહ્યા છે, જે 15 ઓગસ્ટ 2024 થી શરૂ થઈ 15 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. અત્યાર સુધી વેગનઆર કારમાં 45,000 કિમીનું અંતર કાપ્યું છે. તેઓ વ્યસન મુક્તિ, યુવા જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને અખંડ ભારત એકતા જેવા વિષયો પર જાગૃતિ ફેલાવે છે. સહજ સૌથી નાનો યાત્રી છે.