
વિડિયો: UPના 'છોટી કાશી' ગોલા ગોકર્ણનાથ મંદિરમાં નાસભાગ, ઘણા લોકો ઘાયલ.
Published on: 28th July, 2025
લખીમપુર ખેરીના ગોલા ગોકર્ણનાથ મંદિરમાં શ્રાવણના સોમવારે નાસભાગ થતાં ચારથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. હજારો શ્રદ્ધાળુઓના દર્શન માટે આવવાથી અશોક ચાર રસ્તા પર અચાનક દોડધામ મચી ગઈ, જાનહાનિના અહેવાલ નથી. 'છોટા કાશી' તરીકે ઓળખાતા મંદિરમાં આ ઘટનાથી વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા.
વિડિયો: UPના 'છોટી કાશી' ગોલા ગોકર્ણનાથ મંદિરમાં નાસભાગ, ઘણા લોકો ઘાયલ.

લખીમપુર ખેરીના ગોલા ગોકર્ણનાથ મંદિરમાં શ્રાવણના સોમવારે નાસભાગ થતાં ચારથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. હજારો શ્રદ્ધાળુઓના દર્શન માટે આવવાથી અશોક ચાર રસ્તા પર અચાનક દોડધામ મચી ગઈ, જાનહાનિના અહેવાલ નથી. 'છોટા કાશી' તરીકે ઓળખાતા મંદિરમાં આ ઘટનાથી વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા.
Published on: July 28, 2025