
પથ્થર ગેટ યુવક મંડળની 54 વર્ષની પરંપરા: પર્યાવરણ જાગૃતિ અને મોરની રક્ષા પર આધારિત ગણપતિ સ્થાપના.
Published on: 04th September, 2025
વડોદરાના પથ્થર ગેટ યુવક મંડળ દ્વારા 54 વર્ષથી ગણેશોત્સવમાં સમાજને જાગૃત કરવા અલગ-અલગ થીમ પર ગણપતિની સ્થાપના કરાય છે. આ વર્ષે, પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણના નાશને ધ્યાનમાં રાખીને ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર અને કમળને મુખ્ય તત્વો તરીકે સમાવી થીમ તૈયાર કરાઈ છે. મંડળનો ઉદ્દેશ્ય પર્યાવરણની જાળવણી, વૃક્ષારોપણ અને વન્યજીવોની રક્ષા માટે લોકોને પ્રેરિત કરવાનો છે. યુવાનોને જન્મદિવસ પર વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવડાવે છે.
પથ્થર ગેટ યુવક મંડળની 54 વર્ષની પરંપરા: પર્યાવરણ જાગૃતિ અને મોરની રક્ષા પર આધારિત ગણપતિ સ્થાપના.

વડોદરાના પથ્થર ગેટ યુવક મંડળ દ્વારા 54 વર્ષથી ગણેશોત્સવમાં સમાજને જાગૃત કરવા અલગ-અલગ થીમ પર ગણપતિની સ્થાપના કરાય છે. આ વર્ષે, પર્યાવરણ જાગૃતિ અને પ્રદૂષણના નાશને ધ્યાનમાં રાખીને ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર અને કમળને મુખ્ય તત્વો તરીકે સમાવી થીમ તૈયાર કરાઈ છે. મંડળનો ઉદ્દેશ્ય પર્યાવરણની જાળવણી, વૃક્ષારોપણ અને વન્યજીવોની રક્ષા માટે લોકોને પ્રેરિત કરવાનો છે. યુવાનોને જન્મદિવસ પર વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવડાવે છે.
Published on: September 04, 2025
Published on: 04th September, 2025
Published on: 04th September, 2025