
બગદાણા બજરંગદાસ બાપા મંદિરે દર્શનના સમયમાં ફેરફારની ભક્તોએ નોંધ લેવી.
Published on: 04th September, 2025
ભાદરવા સુદ પૂનમ અને રવિવારે ચંદ્ર ગ્રહણ હોવાથી બગદાણા બજરંગદાસ બાપાના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તા. 7 ને રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંગળા આરતી સવારે 5 કલાકે, રાજભોગ આરતી સવારે 10:30 કલાકે, સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે. તા.7.9.25 ને રવિવારે સાંજે 6 કલાકે મંદિર દર્શન સંપૂર્ણ બંધ થશે જે તા.8.9.25 ને સોમવારના સવારે પાંચ કલાકે ખુલશે.
બગદાણા બજરંગદાસ બાપા મંદિરે દર્શનના સમયમાં ફેરફારની ભક્તોએ નોંધ લેવી.

ભાદરવા સુદ પૂનમ અને રવિવારે ચંદ્ર ગ્રહણ હોવાથી બગદાણા બજરંગદાસ બાપાના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તા. 7 ને રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંગળા આરતી સવારે 5 કલાકે, રાજભોગ આરતી સવારે 10:30 કલાકે, સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે. તા.7.9.25 ને રવિવારે સાંજે 6 કલાકે મંદિર દર્શન સંપૂર્ણ બંધ થશે જે તા.8.9.25 ને સોમવારના સવારે પાંચ કલાકે ખુલશે.
Published on: September 04, 2025