
લીંબડી-સાયલા હાઈવે (NH-47) પર વરસાદથી થયેલા નુકસાનનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ.
Published on: 23rd July, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના વરસાદગ્રસ્ત માર્ગોના સમારકામ માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. જેમાં NH-47 લીંબડી-સાયલા હાઈવે પર મેજર મરામત કામગીરી હાથ ધરાઈ છે. ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ અને પેચવર્ક આયોજનબદ્ધ રીતે થશે, જેનાથી વાહનચાલકોને સરળતા રહેશે. વરસાદથી થયેલા નુકસાનને દૂર કરવા પ્રાધાન્ય અપાયું છે.
લીંબડી-સાયલા હાઈવે (NH-47) પર વરસાદથી થયેલા નુકસાનનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના વરસાદગ્રસ્ત માર્ગોના સમારકામ માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. જેમાં NH-47 લીંબડી-સાયલા હાઈવે પર મેજર મરામત કામગીરી હાથ ધરાઈ છે. ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ અને પેચવર્ક આયોજનબદ્ધ રીતે થશે, જેનાથી વાહનચાલકોને સરળતા રહેશે. વરસાદથી થયેલા નુકસાનને દૂર કરવા પ્રાધાન્ય અપાયું છે.
Published on: July 23, 2025
Published on: 23rd July, 2025