
ભરૂચ: શક્તિનાથ વિસ્તારમાં ગાયોના જમાવડાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published on: 04th August, 2025
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પાઈપલાઈનના કામને લીધે રસ્તો બંધ છે, અને એક બાજુના રસ્તા પર ગાયો બેસી રહેવાથી રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડે છે. રાત્રે સ્ટ્રીટલાઈટો પણ બંધ હોવાથી અકસ્માતનો ભય રહે છે. People are facing difficulties due to "Gomata".
ભરૂચ: શક્તિનાથ વિસ્તારમાં ગાયોના જમાવડાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પાઈપલાઈનના કામને લીધે રસ્તો બંધ છે, અને એક બાજુના રસ્તા પર ગાયો બેસી રહેવાથી રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડે છે. રાત્રે સ્ટ્રીટલાઈટો પણ બંધ હોવાથી અકસ્માતનો ભય રહે છે. People are facing difficulties due to "Gomata".
Published on: August 04, 2025