તનિષા મુખર્જી: હું મારી જાતને અન્યોની નજરે નથી જોતી – અભિનેત્રીનો નેટિઝન્સ વિશે મત.
તનિષા મુખર્જી: હું મારી જાતને અન્યોની નજરે નથી જોતી – અભિનેત્રીનો નેટિઝન્સ વિશે મત.
Published on: 25th July, 2025

નેટિઝન્સ કોઈના સગા નથી, સોશ્યલ મીડિયા પર સક્રિય વર્ગ વગોવણી કરે છે. ફિલ્મોદ્યોગની સેલિબ્રિટીઓ આસાન શિકાર છે, તેઓ નેગેટિવિટી ફેલાવે છે. અભિનેત્રી તનિષા મુખર્જી તાજેતરમાં આનો ભોગ બની. Tanishaa Mukerjiએ આ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા.