Republic Day 2026: માટીમાં દટાયેલો અશોક સ્તંભ કેવી રીતે ભારતનું રાષ્ટ્રીય ગૌરવ બન્યો?.
Republic Day 2026: માટીમાં દટાયેલો અશોક સ્તંભ કેવી રીતે ભારતનું રાષ્ટ્રીય ગૌરવ બન્યો?.
Published on: 24th January, 2026

26 જાન્યુઆરી 1950ના રોજ ભારત પ્રજાસત્તાક બન્યું, જ્યાં દેશની ઓળખ પોતાના હાથમાં આવી. British સામ્રાજ્યના પ્રતીકો દૂર થયા અને અશોક સ્તંભ રાષ્ટ્રીય પ્રતીક બન્યો. સ્વતંત્રતા પછી રાષ્ટ્રીય પ્રતીક માટે ઘણા સૂચનો આવ્યા, પરંતુ અશોક સ્તંભ ભારતની સંસ્કૃતિ અને લોકશાહીનું પ્રતિબિંબ બન્યો. અશોક સ્તંભ ન્યાય, સત્ય અને નૈતિકતાનું પ્રતીક છે.