
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું રહસ્ય.
Published on: 25th July, 2025
કંતારેશ્વર મહાદેવ કતારગામ: સુરતનું 7000 વર્ષ જૂનું કંતારેશ્વર મહાદેવ મંદિર શ્રાવણમાં આસ્થાનું કેન્દ્ર છે. આ શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે. સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં સ્થાપના થઈ હોવાની લોકવાયકા છે. શ્રાવણ માસમાં રોજ 22 જેટલી પૂજા થાય છે, જેનો લાભ ભક્તો લે છે.
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું રહસ્ય.

કંતારેશ્વર મહાદેવ કતારગામ: સુરતનું 7000 વર્ષ જૂનું કંતારેશ્વર મહાદેવ મંદિર શ્રાવણમાં આસ્થાનું કેન્દ્ર છે. આ શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે. સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં સ્થાપના થઈ હોવાની લોકવાયકા છે. શ્રાવણ માસમાં રોજ 22 જેટલી પૂજા થાય છે, જેનો લાભ ભક્તો લે છે.
Published on: July 25, 2025