ચોસાલાનું કેદારનાથ મંદિર શ્રાવણમાં ખીલ્યું: પથ્થરની ગુફામાંથી વહેતું ઝરણું આકર્ષણનું કેન્દ્ર.
ચોસાલાનું કેદારનાથ મંદિર શ્રાવણમાં ખીલ્યું: પથ્થરની ગુફામાંથી વહેતું ઝરણું આકર્ષણનું કેન્દ્ર.
Published on: 28th July, 2025

દાહોદ નજીક ચોસાલાનું કેદારનાથ મંદિર ચોમાસામાં ખીલી ઉઠ્યું છે, જ્યાં પથ્થરની ગુફામાંથી વહેતું ઝરણું આકર્ષણ જમાવે છે. શ્રાવણના સોમવારે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ચોમાસામાં આસપાસના ડુંગરો અને જંગલો લીલાછમ થતા રમણીય નજારો સર્જાય છે. આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.