
સોમનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ સંગમ: મંત્રી પુરોષોત્તમ સોલંકી દ્વારા ભાવિકોને નિઃશુલ્ક ફરાળ પ્રસાદનું વિતરણ.
Published on: 28th July, 2025
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય વાતાવરણ છે. રાજ્યમંત્રી પુરોષોત્તમભાઈ સોલંકી અને ધારાસભ્યો દ્વારા ભાવિકોને નિઃશુલ્ક ફરાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં આયોજકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. આજે 150 કિલોગ્રામ શિરો અને કેળાનું વિતરણ થયું છે. રાધે રાધે ગૌશાળા-રાજકોટથી તુલસી ગોસ્વામીએ પ્રસાદ સેવાને આવકારી. શ્રાવણમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. આ સેવા આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે.
સોમનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ સંગમ: મંત્રી પુરોષોત્તમ સોલંકી દ્વારા ભાવિકોને નિઃશુલ્ક ફરાળ પ્રસાદનું વિતરણ.

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય વાતાવરણ છે. રાજ્યમંત્રી પુરોષોત્તમભાઈ સોલંકી અને ધારાસભ્યો દ્વારા ભાવિકોને નિઃશુલ્ક ફરાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં આયોજકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. આજે 150 કિલોગ્રામ શિરો અને કેળાનું વિતરણ થયું છે. રાધે રાધે ગૌશાળા-રાજકોટથી તુલસી ગોસ્વામીએ પ્રસાદ સેવાને આવકારી. શ્રાવણમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. આ સેવા આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે.
Published on: July 28, 2025
Published on: 28th July, 2025