શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ, દિવ્યાંગો-વૃદ્ધો માટે ઈ-કાર્ટ સહિતની વિશેષ વ્યવસ્થા.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ભક્તોની ભીડ, દિવ્યાંગો-વૃદ્ધો માટે ઈ-કાર્ટ સહિતની વિશેષ વ્યવસ્થા.
Published on: 28th July, 2025

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોની ભીડ ઉમટી. શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મેડિકલ ટીમ, અગ્નિશમન દળ, પ્રસાદ કાઉન્ટર અને પાર્કિંગની વ્યવસ્થા છે. દિવ્યાંગ અને વૃદ્ધો માટે ઈ-કાર્ટની સુવિધા છે. કલેક્ટરે દર્શન શાંતિથી થાય તેવી શુભેચ્છા પાઠવી.