
શ્રાવણના છેલ્લા સોમવારે ઘરે જ જ્યોતિર્લિંગની પૂજા: ત્ર્યંબકેશ્વર, કેદારનાથ, અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ કથા જાણો.
Published on: 18th August, 2025
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. Divya Bhaskar તમને ઘેરબેઠાં 12 જ્યોતિર્લિંગની પૂજા કરાવે છે. આજે છેલ્લા સોમવારે ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરીશું. આ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી કથાઓ, પૂજાવિધિ અને મંત્રોચ્ચાર જાણીશું. ઉજ્જૈનના વૈદિક આચાર્ય પંડિત આદિત્ય અરુણ શર્મા દ્વારા પૂજા કરાવાશે. ભગવાન ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ઘુશ્મેશ્વરની પૂજા કરો.
શ્રાવણના છેલ્લા સોમવારે ઘરે જ જ્યોતિર્લિંગની પૂજા: ત્ર્યંબકેશ્વર, કેદારનાથ, અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ કથા જાણો.

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. Divya Bhaskar તમને ઘેરબેઠાં 12 જ્યોતિર્લિંગની પૂજા કરાવે છે. આજે છેલ્લા સોમવારે ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરીશું. આ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી કથાઓ, પૂજાવિધિ અને મંત્રોચ્ચાર જાણીશું. ઉજ્જૈનના વૈદિક આચાર્ય પંડિત આદિત્ય અરુણ શર્મા દ્વારા પૂજા કરાવાશે. ભગવાન ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ઘુશ્મેશ્વરની પૂજા કરો.
Published on: August 18, 2025