
હનુમાનજી સામે દીવો પ્રગટાવી ચાલીસા પાઠ કરો: આત્મવિશ્વાસ વધશે, negative વિચારો દૂર થશે.
Published on: 21st August, 2025
ગોસ્વામી તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસાથી ભક્તોની સમસ્યાઓ દૂર થાય છે. ચાલીસામાં 40 ચોપાઈઓ છે, જેમાં ભગવાન હનુમાનના ગુણો, પરાક્રમ અને ભક્તિનું વર્ણન છે. સરળ ભાષાને કારણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો સરળ છે, અને હનુમાન પૂજામાં ભક્તો તેનો પાઠ કરે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘણા ફાયદા થાય છે.
હનુમાનજી સામે દીવો પ્રગટાવી ચાલીસા પાઠ કરો: આત્મવિશ્વાસ વધશે, negative વિચારો દૂર થશે.

ગોસ્વામી તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસાથી ભક્તોની સમસ્યાઓ દૂર થાય છે. ચાલીસામાં 40 ચોપાઈઓ છે, જેમાં ભગવાન હનુમાનના ગુણો, પરાક્રમ અને ભક્તિનું વર્ણન છે. સરળ ભાષાને કારણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો સરળ છે, અને હનુમાન પૂજામાં ભક્તો તેનો પાઠ કરે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘણા ફાયદા થાય છે.
Published on: August 21, 2025