
દેહગામ: પાલિકાના કૃત્રિમ કુંડ રહ્યા ખાલી, તળાવ કાંઠે ભીડ, લોકોએ ટાળ્યું કૃત્રિમ કુંડમાં વિસર્જન.
Published on: 04th August, 2025
દહેગામમાં દશામાના વ્રત પુર્ણ થતા ભક્તોએ મૂર્તિઓનું નીલકંઠ મહાદેવ તળાવ ખાતે વિસર્જન કર્યું. આખી રાત એક હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું. મોટા ભાગના ભક્તોએ મૂર્તિઓ તળાવ પાસે જ મૂકી દીધી, જ્યારે પાલિકાના કૃત્રિમ કુંડ ખાલી રહ્યા. Police અને ફાયર બ્રીગેડ દ્વારા સુરક્ષા જાળવવામાં આવી.
દેહગામ: પાલિકાના કૃત્રિમ કુંડ રહ્યા ખાલી, તળાવ કાંઠે ભીડ, લોકોએ ટાળ્યું કૃત્રિમ કુંડમાં વિસર્જન.

દહેગામમાં દશામાના વ્રત પુર્ણ થતા ભક્તોએ મૂર્તિઓનું નીલકંઠ મહાદેવ તળાવ ખાતે વિસર્જન કર્યું. આખી રાત એક હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું. મોટા ભાગના ભક્તોએ મૂર્તિઓ તળાવ પાસે જ મૂકી દીધી, જ્યારે પાલિકાના કૃત્રિમ કુંડ ખાલી રહ્યા. Police અને ફાયર બ્રીગેડ દ્વારા સુરક્ષા જાળવવામાં આવી.
Published on: August 04, 2025