બેંકોમાં, ખાસ કરીને digital bankingમાં, ગ્રાહકોની ફરિયાદોમાં વધારો.
બેંકોમાં, ખાસ કરીને digital bankingમાં, ગ્રાહકોની ફરિયાદોમાં વધારો.
Published on: 24th July, 2025

કર્મચારીઓના અભાવથી બેંકોમાં, ખાસ કરીને digital bankingમાં ગ્રાહકોની ફરિયાદો વધી રહી છે. રિઝર્વ બેંકના ગવર્નર સ્વામીનાથને જણાવ્યું હતું કે ગ્રાહક રાજા અને બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસનો પાયો છે. ખામીયુક્ત સેવાઓથી ફરિયાદો વધી નથી, પરંતુ ગ્રાહક સેવા પ્રત્યે વ્યક્તિગત જોડાણના અભાવથી વધી છે. Banking systemમાં automation વધતા જવાબદારીની ભાવના ઘટી રહી છે.