ભરુચમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ: ત્રણ દિવસ બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા.
ભરુચમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ: ત્રણ દિવસ બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા.
Published on: 23rd February, 2026

રાજ્યમાં હવામાનમાં પલટો, ભરુચમાં ત્રણ દિવસ બાદ કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી. ખેડૂતો પાકને નુકસાનના ડરથી ચિંતિત. હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી, તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં 34.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાતા ભેજ ઘટશે.