
નવસારીમાં રાત્રે 12 વાગ્યાથી DJ સાથે માતાજીની વિસર્જન યાત્રા.
Published on: 04th August, 2025
નવસારીમાં વિરાવળ પૂર્ણા નદીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન ભક્તોએ અશ્રુભીની આંખે કર્યું. રાત્રે 12 વાગ્યા બાદ વિસર્જન શરૂ થયું, જે રવિવાર સવાર સુધી ચાલ્યું. શ્રીરામ મંદિર જીર્ણોધ્ધાર ટ્રસ્ટ દ્વારા 974 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું. ભક્તોએ DJ અને ઢોલ સાથે ગરબા ગાયા, અને માતાજીને આવતા વરસે જલ્દી આવવા પ્રાર્થના કરી.
નવસારીમાં રાત્રે 12 વાગ્યાથી DJ સાથે માતાજીની વિસર્જન યાત્રા.

નવસારીમાં વિરાવળ પૂર્ણા નદીમાં દશામાની પ્રતિમાનું વિસર્જન ભક્તોએ અશ્રુભીની આંખે કર્યું. રાત્રે 12 વાગ્યા બાદ વિસર્જન શરૂ થયું, જે રવિવાર સવાર સુધી ચાલ્યું. શ્રીરામ મંદિર જીર્ણોધ્ધાર ટ્રસ્ટ દ્વારા 974 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું. ભક્તોએ DJ અને ઢોલ સાથે ગરબા ગાયા, અને માતાજીને આવતા વરસે જલ્દી આવવા પ્રાર્થના કરી.
Published on: August 04, 2025