જામવણથલીના ધોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ: શ્રાવણ માસના સોમવારે દીપમાળાનું આયોજન.
જામવણથલીના ધોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ: શ્રાવણ માસના સોમવારે દીપમાળાનું આયોજન.
Published on: 04th August, 2025

જામવણથલીમાં ધોળેશ્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે, જ્યાં ત્રણ શિવલિંગ બિરાજમાન છે. શ્રાવણ માસના સોમવારે દીપમાળાનું આયોજન થાય છે, જેના દર્શન માટે ભક્તો ઉમટે છે. Jigneshpuri Kishorpuri Gosai દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે.