અનિરુદ્ધસિંહ જાડેજાનો HCનો સરેન્ડર આદેશ રદ કરાવવા SCમાં અરજી: આજે સુનાવણીની શક્યતા, પોપટ સોરઠિયા હત્યા કેસ.
અનિરુદ્ધસિંહ જાડેજાનો HCનો સરેન્ડર આદેશ રદ કરાવવા SCમાં અરજી: આજે સુનાવણીની શક્યતા, પોપટ સોરઠિયા હત્યા કેસ.
Published on: 01st September, 2025

અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ સોરઠિયા હત્યા કેસમાં HCના સરેન્ડર આદેશને રદ કરાવવા SCમાં અરજી કરી છે, જેની સુનાવણી આજે થવાની શક્યતા છે. HCએ તેમને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ગોંડલ કોર્ટે નામંજૂર કરી દીધી છે અને પોલીસ તેમને શોધી રહી છે.