
સથરાના વિદ્યાર્થી કરણે JJ School of Art માં પ્રવેશ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
Published on: 18th August, 2025
દાદા સાહેબ ફાળકે અને M. F. હુસેન જેવા દિગ્ગજોની કોલેજ, મુંબઈની JJ School of Art માં સથરાના વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં સમગ્ર ભારતમાંથી માત્ર સાત વિદ્યાર્થીઓને જ એડમિશન મળે છે. પ્રવેશ પરીક્ષામાં ટકાવારી નહીં, પરંતુ કલાની સર્જનાત્મકતાના આધારે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. કરણ બાંભણિયાને બાળપણથી જ ચિત્રકાર બનવાનું સ્વપ્ન હતું અને શિક્ષક અક્ષયભાઈ પટેલના માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી.
સથરાના વિદ્યાર્થી કરણે JJ School of Art માં પ્રવેશ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું.

દાદા સાહેબ ફાળકે અને M. F. હુસેન જેવા દિગ્ગજોની કોલેજ, મુંબઈની JJ School of Art માં સથરાના વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં સમગ્ર ભારતમાંથી માત્ર સાત વિદ્યાર્થીઓને જ એડમિશન મળે છે. પ્રવેશ પરીક્ષામાં ટકાવારી નહીં, પરંતુ કલાની સર્જનાત્મકતાના આધારે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. કરણ બાંભણિયાને બાળપણથી જ ચિત્રકાર બનવાનું સ્વપ્ન હતું અને શિક્ષક અક્ષયભાઈ પટેલના માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી.
Published on: August 18, 2025