શ્રાવણમાં મહાપ્રસાદ: ગૌતમેશ્વર મહાદેવ મંદિરે ભાવિકો પ્રસાદનો લહાવો લે છે, 20 વર્ષથી અવિરત સેવા ચાલુ છે.
શ્રાવણમાં મહાપ્રસાદ: ગૌતમેશ્વર મહાદેવ મંદિરે ભાવિકો પ્રસાદનો લહાવો લે છે, 20 વર્ષથી અવિરત સેવા ચાલુ છે.
Published on: 28th July, 2025

શ્રાવણ માસમાં સિહોરના ગૌતમેશ્વર મહાદેવ મંદિરે ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી દર્શનાર્થે આવતા ભક્તો માટે પ્રસાદ આપવામાં આવે છે, જેમાં ફરાળી પેટિસ, ટોપરા પાક, ફરાળી કચોરી વગેરે હોય છે. Gautam ઋષિએ અહીં તપ કર્યું હતું. ગુજરાતના તમામ લોકો દર્શનાર્થે આવે છે.