
ખેડા: દશામા વ્રત સમાપન સાથે નદી-તળાવ કાંઠે મૂર્તિ વિસર્જન. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
Published on: 04th August, 2025
અષાઢ માસની અમાસથી શરૂ થયેલ દશામા વ્રત દસ દિવસ ચાલે છે, જેમાં માઈભક્તો પૂજામાં તલ્લીન રહે છે. રવિવારે નદી-તળાવોમાં મૂર્તિ વિસર્જન કરાયું, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. યાત્રાધામ ડાકોરમાં પણ ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટ્યા હતા તેમજ શ્રાવણ માસના બીજા રવિવારે રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે ભીડ જોવા મળી હતી.
ખેડા: દશામા વ્રત સમાપન સાથે નદી-તળાવ કાંઠે મૂર્તિ વિસર્જન. કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

અષાઢ માસની અમાસથી શરૂ થયેલ દશામા વ્રત દસ દિવસ ચાલે છે, જેમાં માઈભક્તો પૂજામાં તલ્લીન રહે છે. રવિવારે નદી-તળાવોમાં મૂર્તિ વિસર્જન કરાયું, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. યાત્રાધામ ડાકોરમાં પણ ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટ્યા હતા તેમજ શ્રાવણ માસના બીજા રવિવારે રણછોડરાયજી મંદિરમાં દર્શનાર્થે ભીડ જોવા મળી હતી.
Published on: August 04, 2025