રામપુરા બી.ફર્મસી કોલેજમાં ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ફાર્માસ્યુટિકલ લાઈફ સાયકલ એસેસમેન્ટ પર સેમિનાર યોજાયો.
રામપુરા બી.ફર્મસી કોલેજમાં ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ફાર્માસ્યુટિકલ લાઈફ સાયકલ એસેસમેન્ટ પર સેમિનાર યોજાયો.
Published on: 27th March, 2026

ગોધરાના રામપુરા ખાતે બી.ફર્મસી કોલેજમાં ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ફાર્માસ્યુટિકલ લાઈફ સાયકલ એસેસમેન્ટ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. નૂતન એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ જે.આર.પટેલ અને ઉપાધ્યક્ષ આર.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડૉ.દિલીપ ભારતી, ડૉ.પાયલ ચૌહાણ, ડૉ.જસવંદી મહેત્રે જેવા મુખ્ય વક્તાઓએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકોએ ભાગ લીધો હતો અને પોસ્ટર રજૂઆત પણ કરવામાં આવી હતી.