ગીર સોમનાથના અધિકારી પરેશભાઈ રવેસિયા પરિવારે શ્રીરામચરિત માનસના અખંડ પાઠનું આયોજન કર્યું.
ગીર સોમનાથના અધિકારી પરેશભાઈ રવેસિયા પરિવારે શ્રીરામચરિત માનસના અખંડ પાઠનું આયોજન કર્યું.
Published on: 27th March, 2026

ગીર સોમનાથમાં અધિકારી પરેશભાઈ રવેસિયા અને પરિવારે ચૈત્ર માસમાં શ્રીરામચરિત માનસના સંગીતમય અખંડ પાઠનું આયોજન કર્યું. છેલ્લા બે વર્ષથી આ અનુષ્ઠાન કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાય છે. આ બે દિવસીય પાઠમાં હવન, પૂજા, ફરાળ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું કે ચૈત્ર માસમાં આ પાઠ કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.