પાટડી વર્ણીન્દ્રધામમાં 245 કિલો ચોકલેટનો અન્નકૂટ.
પાટડી વર્ણીન્દ્રધામમાં 245 કિલો ચોકલેટનો અન્નકૂટ.
Published on: 27th March, 2026

પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિને 245 કિલો ચોકલેટનો અન્નકૂટ તૈયાર કરાયો. આ ચોકલેટ અન્નકૂટ બાળકોને પ્રસાદ રૂપે અપાય છે. આવતીકાલે 245 કિલો મીઠાઈ અને ફરસાણનો અન્નકૂટ યોજાશે. મંદિરમાં 108 ગૌમુખધારા સ્નાન, 75 લાખ લિટર પાણીનો પ્રવાહ અને નીલકંઠ સરોવરમાં નૌકાવિહાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. Nilkanthdham ની જેમ 108 વાનગીઓનો થાળ ધરાવવામાં આવે છે.