સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ: શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને તક.
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ: શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને તક.
Published on: 27th March, 2026

રાજ્ય સરકારની ભરતીના દાવા છતાં, સરકારી વિભાગોમાં નિવૃત્તિ પછી પણ કરાર આધારિત નોકરી ચાલુ! શિક્ષિત યુવાઓ તક માટે ફાંફા મારે છે, જ્યારે મળતિયાઓને ફરીથી તક મળે છે. સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે અને યુવાઓ નિરાશ છે.