સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા પોઝીટીવ રિપોર્ટ અને એન્કેફેલાઇટિસથી 17 બાળકોના મોત.
સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા પોઝીટીવ રિપોર્ટ અને એન્કેફેલાઇટિસથી 17 બાળકોના મોત.
Published on: 06th August, 2025

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 8 મહિનાના બાળકનો એન્કેફેલાઈટીઝ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે મહિનામાં 26 બાળકો દાખલ થયા, જેમાં 17ના મોત થયા. હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે. પંચમહાલ સહિત અન્ય રાજ્યોમાં એક્યુટ એન્કેફેલાઈટીઝ વાયરસથી બાળકો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને સયાજી હોસ્પિટલમાં એન્કેફેલાઈટીઝના લક્ષણો ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવી રહી છે.