
શ્રાવણ માસ: હિંમતનગરના ભોલેશ્વર મંદિરમાં 12 કિલો રંગોથી અર્ધ નારેશ્વરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર.
Published on: 28th July, 2025
હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણમાં શિવજીની આરાધના રૂપે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવી છે. સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 10 બાય 8 ફૂટમાં સાત રંગોથી 12 કિલો રંગનો ઉપયોગ કરી આ કલાકૃતિ બનાવી છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાના આ અનોખા પ્રયાસને લોકો દ્વારા ખૂબ સરાહના મળી રહી છે.
શ્રાવણ માસ: હિંમતનગરના ભોલેશ્વર મંદિરમાં 12 કિલો રંગોથી અર્ધ નારેશ્વરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર.

હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણમાં શિવજીની આરાધના રૂપે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવી છે. સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 10 બાય 8 ફૂટમાં સાત રંગોથી 12 કિલો રંગનો ઉપયોગ કરી આ કલાકૃતિ બનાવી છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાના આ અનોખા પ્રયાસને લોકો દ્વારા ખૂબ સરાહના મળી રહી છે.
Published on: July 28, 2025