
લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન: વિદ્યાર્થીઓને પુસ્તકોનું મહત્વ સમજાવવામાં આવ્યું.
Published on: 28th July, 2025
લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન યોજાયું. વિદ્યાર્થીઓ પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ કરી જ્ઞાન વધારે તે હેતુ હતો. પ્રદર્શનમાં પુસ્તકોની વિભાગ પ્રમાણે ગોઠવણી હતી. જેમાં બાલવાટીકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ હતા. વિદ્યાર્થીઓને 'પુસ્તકો આપણા મિત્રો છે' અને 'પુસ્તકો એ જ્ઞાનનો ભંડાર છે' જેવા મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવ્યા. આ રીતે પુસ્તકાલયનું મહત્વ સમજાયું.
લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન: વિદ્યાર્થીઓને પુસ્તકોનું મહત્વ સમજાવવામાં આવ્યું.

લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન યોજાયું. વિદ્યાર્થીઓ પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ કરી જ્ઞાન વધારે તે હેતુ હતો. પ્રદર્શનમાં પુસ્તકોની વિભાગ પ્રમાણે ગોઠવણી હતી. જેમાં બાલવાટીકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ હતા. વિદ્યાર્થીઓને 'પુસ્તકો આપણા મિત્રો છે' અને 'પુસ્તકો એ જ્ઞાનનો ભંડાર છે' જેવા મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવ્યા. આ રીતે પુસ્તકાલયનું મહત્વ સમજાયું.
Published on: July 28, 2025