ગાંધીનગર ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ.
ગાંધીનગર ટીમ સિંહોના મોતના મામલે જાફરાબાદ એનિમલ કેર સેન્ટર પહોંચી, ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ.
Published on: 03rd August, 2025

અમરેલીમાં બાળ સિંહોના મૃત્યુના પગલે ગાંધીનગરથી વન વિભાગની ટીમ PCCF જયપાલસિંહ અને CCF રામરતન નાલાની આગેવાનીમાં તપાસ માટે અમરેલી પહોંચી છે. ટીમ જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી, જ્યાં બાળ સિંહોના મૃત્યુ થયા હતા અને હાલમાં ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.