નવસારી: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજ કરંટ લાગતા 2ના મોત, 7 અસરગ્રસ્ત.
નવસારી: ગણેશ મૂર્તિ લાવતી વખતે વીજ કરંટ લાગતા 2ના મોત, 7 અસરગ્રસ્ત.
Published on: 26th August, 2025

Navsariના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવ માટે મૂર્તિ લાવતી વખતે દુર્ઘટના સર્જાઈ. લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો, જેમાં 2 લોકોના દુઃખદ મોત થયા. આ ઘટના 25મી ઓગસ્ટે બની હતી.