
આણંદ જિલ્લાના બજારોમાં POPની ગણેશજીની મૂર્તિઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
Published on: 18th August, 2025
આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બજારમાં મોટાભાગની POPની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે, જે સરકારના જાહેરનામાનો ભંગ છે. 5 સપ્ટેમ્બર સુધી POPથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ સામે કાર્યવાહી થતી નથી અને માત્ર કારીગરો દંડાય છે.
આણંદ જિલ્લાના બજારોમાં POPની ગણેશજીની મૂર્તિઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બજારમાં મોટાભાગની POPની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે, જે સરકારના જાહેરનામાનો ભંગ છે. 5 સપ્ટેમ્બર સુધી POPથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ સામે કાર્યવાહી થતી નથી અને માત્ર કારીગરો દંડાય છે.
Published on: August 18, 2025