
સંજય દત્ત: બોલિવૂડને તેના મૂળિયાં તરફ પાછા ફરવાની જરૂર છે એવું સંજય દત્તનું માનવું છે.
Published on: 25th July, 2025
સંજય દત્ત, જે હિન્દી ફિલ્મોદ્યોગ સાથે ચાર દશકથી સંકળાયેલા છે, તે હવે સાઉથની ફિલ્મોમાં 'ધ રાજાસા'બ' અને 'કેડી-ધ ડેવિલ' માં જોવા મળશે. તેઓ માને છે કે બોલીવૂડમાં 'વાસ્તવ', 'મુન્નાભાઈ એમબીબીએસ', અને 'અગ્નિપથ' જેવી ફિલ્મો બનાવવાની તાતી જરૂર છે, જેથી બોલીવુડ પોતાના મૂળિયાં તરફ પાછું ફરે.
સંજય દત્ત: બોલિવૂડને તેના મૂળિયાં તરફ પાછા ફરવાની જરૂર છે એવું સંજય દત્તનું માનવું છે.

સંજય દત્ત, જે હિન્દી ફિલ્મોદ્યોગ સાથે ચાર દશકથી સંકળાયેલા છે, તે હવે સાઉથની ફિલ્મોમાં 'ધ રાજાસા'બ' અને 'કેડી-ધ ડેવિલ' માં જોવા મળશે. તેઓ માને છે કે બોલીવૂડમાં 'વાસ્તવ', 'મુન્નાભાઈ એમબીબીએસ', અને 'અગ્નિપથ' જેવી ફિલ્મો બનાવવાની તાતી જરૂર છે, જેથી બોલીવુડ પોતાના મૂળિયાં તરફ પાછું ફરે.
Published on: July 25, 2025