ફાગણ ફેરી નિમિત્તે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, જૈન યાત્રિકોને સુવિધા.
ફાગણ ફેરી નિમિત્તે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, જૈન યાત્રિકોને સુવિધા.
Published on: 21st February, 2026

જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે દ્વારા પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન બાંદ્રાથી રાત્રે ૯:૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૨ કલાકે પાલિતાણા પહોંચશે. મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે અને ટ્રેન બન્ને દિશામાં 10 સ્ટેશન પર ઉભી રહેશે.