વેરાવળમાં હિન્દુ સંમેલન: સંતો, વક્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા હિન્દુ એકતાનો નાદ ગુંજ્યો.
વેરાવળમાં હિન્દુ સંમેલન: સંતો, વક્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા હિન્દુ એકતાનો નાદ ગુંજ્યો.
Published on: 23rd February, 2026

વેરાવળના કામનાથ મંદિરે સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં હિન્દુ એકતા, સનાતન સંસ્કૃતિ, રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ અપાયો. સંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું. કથાકાર કલ્પેશભાઈ મહેતા, દીપમાલા ગ્રુપના CEO જગદીશભાઈ ફોફંડી અને જતીનભાઈ નાણાવટીએ હિન્દુ સમાજની એકતા પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં ભક્તિમય ગીતો અને પ્રેરણાદાયી વ્યાખ્યાનો રજૂ થયા. સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.