વાંકાનેરમાં જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ: રવાડી, મહાઆરતી અને ભંડારામાં શિવભક્તો લાભ લેશે.
વાંકાનેરમાં જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ: રવાડી, મહાઆરતી અને ભંડારામાં શિવભક્તો લાભ લેશે.
Published on: 04th August, 2025

આજે શ્રાવણના બીજા સોમવારે સ્વયંભૂ જડેશ્વર દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે થશે. રવાડી મેળા ગ્રાઉન્ડ સુધી જશે, ત્યારબાદ મહાઆરતી અને ભંડારો થશે, જેનો હજારો ભક્તો લાભ લેશે. શ્રાવણ માસનો પહેલો મેળો જડેશ્વર મહાદેવ મંદિરે યોજાય છે. ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.