
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચનો મહિલા સશક્તિકરણ માટે પદવીદાન સમારંભ યોજાયો.
Published on: 04th August, 2025
ભરૂચમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને શિક્ષણ માટે પદવીદાન સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં ૨૦૨૫-૨૬ માટે ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર અને ગ્રુપ લીડરની નિમણૂક કરવામાં આવી, તેમજ ટ્રસ્ટના પાંચ વર્ષના કાર્યોની બુકલેટનું વિમોચન થયું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મીડિયા કર્મીઓનું સન્માન કરાયું.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચનો મહિલા સશક્તિકરણ માટે પદવીદાન સમારંભ યોજાયો.

ભરૂચમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને શિક્ષણ માટે પદવીદાન સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં ૨૦૨૫-૨૬ માટે ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર અને ગ્રુપ લીડરની નિમણૂક કરવામાં આવી, તેમજ ટ્રસ્ટના પાંચ વર્ષના કાર્યોની બુકલેટનું વિમોચન થયું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મીડિયા કર્મીઓનું સન્માન કરાયું.
Published on: August 04, 2025