
હિંમતનગરમાં 2000 વર્ષ જૂના જૈન ગ્રંથો આધારિત 18 modelsનું જૈન શ્રુતજ્ઞાન પ્રદર્શન 11 September સુધી દર્શન માટે ખુલ્લું.
Published on: 09th September, 2025
હિંમતનગરમાં શ્રી શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં વિસમીતા શ્રુતજ્ઞાન પ્રદર્શન શરૂ; ગુજરાતમાં પ્રથમવાર આયોજન. 2000 વર્ષ પ્રાચીન જૈન ગ્રંથો આધારિત 18 આકર્ષક models, તીનલોક, મધ્યલોક, જંબુદ્વીપ રચના, જંબુવૃક્ષ, ભરતક્ષેત્ર દર્શાવાય છે. સંસારદર્શન, પાંચ ઇન્દ્રિય સહિત સપ્ત વ્યસન models પણ છે; પ્રદર્શન 11 September સુધી ચાલશે.
હિંમતનગરમાં 2000 વર્ષ જૂના જૈન ગ્રંથો આધારિત 18 modelsનું જૈન શ્રુતજ્ઞાન પ્રદર્શન 11 September સુધી દર્શન માટે ખુલ્લું.

હિંમતનગરમાં શ્રી શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં વિસમીતા શ્રુતજ્ઞાન પ્રદર્શન શરૂ; ગુજરાતમાં પ્રથમવાર આયોજન. 2000 વર્ષ પ્રાચીન જૈન ગ્રંથો આધારિત 18 આકર્ષક models, તીનલોક, મધ્યલોક, જંબુદ્વીપ રચના, જંબુવૃક્ષ, ભરતક્ષેત્ર દર્શાવાય છે. સંસારદર્શન, પાંચ ઇન્દ્રિય સહિત સપ્ત વ્યસન models પણ છે; પ્રદર્શન 11 September સુધી ચાલશે.
Published on: September 09, 2025