અમિત ખૂંટ આત્મહત્યા કેસ: હાઇકોર્ટે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી, અનિરુદ્ધ સિંહ બાદ અરજી રદ્દ.
અમિત ખૂંટ આત્મહત્યા કેસ: હાઇકોર્ટે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી, અનિરુદ્ધ સિંહ બાદ અરજી રદ્દ.
Published on: 09th September, 2025

HCએ Rajkotના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી Rajdeepsinh Jadejaની આગોતરા જામીન અરજી ફગાવી. ગોંડલ કોર્ટે અગાઉ Aniruddh Sinh Jadejaની અરજી પણ નામંજૂર કરી હતી, જે બાદ તેઓ HC પહોંચ્યા હતા. HCએ પણ તેમની અરજી રદ્દ કરી.