
હિંમતનગરમાં આર્મીમેન-પોલીસ મારામારી: સુરેન્દ્રનગરના નિવૃત્ત સૈનિકોનું આવેદન, ન્યાય માટે આંદોલનની ચેતવણી.
Published on: 09th September, 2025
સુરેન્દ્રનગરના નિવૃત્ત સૈનિકોએ હિંમતનગરમાં આર્મીમેન પર થયેલ પોલીસ હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યું. આર્મીમેન પર હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી અને પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. દોષી પોલીસકર્મીઓને સજા થાય અને આર્મીમેનને ન્યાય ન મળે તો ગુજરાતમાં આંદોલનની ચેતવણી આપી છે. નિવૃત્ત સૈનિકોએ દેશની સેવા કરનારા જવાનો સાથે આવું વર્તન અયોગ્ય ગણાવ્યું છે.
હિંમતનગરમાં આર્મીમેન-પોલીસ મારામારી: સુરેન્દ્રનગરના નિવૃત્ત સૈનિકોનું આવેદન, ન્યાય માટે આંદોલનની ચેતવણી.

સુરેન્દ્રનગરના નિવૃત્ત સૈનિકોએ હિંમતનગરમાં આર્મીમેન પર થયેલ પોલીસ હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યું. આર્મીમેન પર હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી અને પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. દોષી પોલીસકર્મીઓને સજા થાય અને આર્મીમેનને ન્યાય ન મળે તો ગુજરાતમાં આંદોલનની ચેતવણી આપી છે. નિવૃત્ત સૈનિકોએ દેશની સેવા કરનારા જવાનો સાથે આવું વર્તન અયોગ્ય ગણાવ્યું છે.
Published on: September 09, 2025