
શ્રાવણમાં સોમનાથ દર્શન, પાર્કિંગ, શૃંગાર, પ્રસાદ, શિવોત્સવ અને ઓનલાઇન પૂજાનું શિડ્યૂલ જાણો.
Published on: 25th July, 2025
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ થશે. શ્રદ્ધાળુઓ દર્શન કરી ભોળાનાથના જાપમાં લીન થશે. Somnath Trust દ્વારા આવનારા અને ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. દર્શન, ભોજન, રહેવાની ઉત્તમ વ્યવસ્થા, અને ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ વર્ષે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના છે.
શ્રાવણમાં સોમનાથ દર્શન, પાર્કિંગ, શૃંગાર, પ્રસાદ, શિવોત્સવ અને ઓનલાઇન પૂજાનું શિડ્યૂલ જાણો.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ થશે. શ્રદ્ધાળુઓ દર્શન કરી ભોળાનાથના જાપમાં લીન થશે. Somnath Trust દ્વારા આવનારા અને ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. દર્શન, ભોજન, રહેવાની ઉત્તમ વ્યવસ્થા, અને ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ વર્ષે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના છે.
Published on: July 25, 2025